મોઢું જોઈને લોકોના મનની વાત જાણનાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કોઈ ચાલ કે ચમત્કાર, જાણો તેમના વિષે…

મોઢું જોઈને લોકોના મનની વાત જાણનાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કોઈ ચાલ કે ચમત્કાર, જાણો તેમના વિષે…

ગુજરાત રાજ્ય પર હજી બિપોરજોય નામનું સંકત ગયું છે ત્યાં અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદને લઈને ખુબ મોટી આગાહી કરી છે. સમાચાર પત્રો તેમજ ન્યુઝ ચેનલોના માધ્યમથી તમે જોયું જ હશે કે બિપોરજોય ચક્રવાતે ગુજરાતના કચ્છ તથા દ્વારકા જેવા અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશ વિખેર્યો હતો વાવાઝોડું તો આવ્યું સાથો સાથ ગુજરાતના અનેક જગ્યાએ ખુબ ભારે વરસાદ થવા પામ્યો હતો જેમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના માંડવીની અંદર 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

આ મોટી તબાહી થયા બાદ અંબાલાલ પટેલે આવનાર 48 કલાકને લઈને ગુજરાતના હવામાન માટે ખુબ મોટી આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, એટલું જ નહીં સૌરાષ્ટ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા આ વેધર શાસ્ત્રીએ કરી હતી,ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 20થી24 તારીખ સુધીઆ દેશના મધ્ય ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જે બાદ 25 થી 27 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના આનેક એવા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. આગાહીને લંબાવતા તેઓએ જણાવું હતું કે આવનાર 21 જૂન, 28 જૂન તથા 1 જુલાઈના રોજ ઉચ્ચ દબાણની અસરને પગલે ગુજરાતવાસીઓને 48 કલાક માટે સાવધાન રેહવું પડશે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *