મીઠા અવાજથી આખા ગુજરાતને ડોલાવનાર “ગમન સાંથલ” નો જન્મ ગુજરાતના આ ગામમાં થયો હતો..!, તેમના વિષે એવી ઘણી વાતો, જે તમે નહિ જાણતા હોઈ…

આજના સમયમાં ગુજરાતી કલાકારોએ ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતી લોક ડાયરા નું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ પ્રસિદ્ધ કર્યું છે. તેમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના લોક કલાકારો ના ડાયરા ના કલાકારો નો ખુબજ ગોલ્ડન સમય ચાલી રહ્યો હોય તેવું કહેવું પણ ખોટું નહીં..! આજના સમયમાં ગુજરાતની અંદર ઘણા બધા લોકપ્રિય કલાકારો છે.
અને દરેક કલાકાર ની અંદર અલગ અલગ નવીનતા હોય છે. આજે આપણે આ લેખની માધ્યમ દ્વારા, પોતાના મીઠા અવાજ થી સમગ્ર ગુજરાતની અંદર ઘરે ઘરે ખૂબ જ લોકપ્રિય બનેલા એવા ગમનભાઈ સાથલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
ઘરે ઘરે ખૂબ જ લોકપ્રિય બનેલા ગમનભાઈ સાથલ અને આમ તો કોઈ પરિચયની જરૂર નથી. ગમન સાંથલ ને પ્રેમથી લોકો ગમન ભુવાજી તરીકે પણ સંબોધિત કરે છે. અત્યારે ગમનભાઈ નું જીવન માતાજી ના અતૂટ આશીર્વાદ અને પોતાની અટાર્થ મહેનત થી ખૂબ સુખમય છે.
ગમન ભાઈ ના મુખેથી ગવાયેલા ગીત જો કોઈ વ્યક્તિ એક વખત સાંભળી જાય તો તેમને પણ મંત્રમુગ્ધ બનાવી દે છે. તેમજ તેમના દરેક ગીતમાં સમાજ ને લઈને કંઈક નવી નવી શીખ આપતા હોય છે. અત્યારના સમયમાં ગમન ભુવાજી યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
ઘરે ઘરે ખૂબ જ લોકપ્રિય બનેલા ગમનભાઈ સાથલ અને આમ તો કોઈ પરિચયની જરૂર નથી. ગમન સાંથલ ને પ્રેમથી લોકો ગમન ભુવાજી તરીકે પણ સંબોધિત કરે છે. અત્યારે ગમનભાઈ નું જીવન માતાજી ના અતૂટ આશીર્વાદ અને પોતાની અટાર્થ મહેનત થી ખૂબ સુખમય છે. ગમન ભાઈ ના મુખેથી ગવાયેલા ગીત જો કોઈ વ્યક્તિ એક વખત સાંભળી જાય તો તેમને પણ મંત્રમુગ્ધ બનાવી દે છે. તેમજ તેમના દરેક ગીતમાં સમાજ ને લઈને કંઈક નવી નવી શીખ આપતા હોય છે. અત્યારના સમયમાં ગમન ભુવાજી યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
વાત કરીએ તો ગમન ભાઈ ના જીવનની અંદર જ્યારે પણ મુશ્કેલી આવે અથવા નબળી પરિસ્થિતિ આવે ત્યારે આપણી અંદરના એક કલાકારને બહાર લાવી દે છે. ગમનસાથલ એ ગાયેલી માતાજી ની રેગડી ના ગીતો પણ ખૂબ જ ગુજરાતની અંદર લોકપ્રિય બન્યા છે તેમ જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, દરેક લોકો પોતાની પાછળ તેમના પિતાજીનું નામ બતાવે છે જ્યારે હું જે ગામનો છું, તે ગામને મારા નામની પાછળ લગાડીને આખા ગુજરાતની અંદર પ્રસિદ્ધ બનાવવા માંગુ છું. તેને કારણે ગમનભાઈ એ તને પાછળ સાંથલ લગાવીને ગમન સાંથલ થી ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે તેઓ ગાય કી તરફ આગળ વધ્યા હતા અને એક સમયે ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે ખૂબ જ સારી હતી અને પિતાને ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ હતો. એક સમયે ગમન ભુવાજી ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા પરંતુ પરિસ્થિતિ ઘરની બગડતાં પૈસા ન હતા તેને કારણે, ગમન ભાઈ ને વિચાર આવ્યો કે, મારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે, અને તેમને ભણાવવાની તકલીફ પડી રહી છે તેને કારણે તેમણે ભણવાનું પણ છોડી દીધું હતું.
થોડા સમય વિદ્યા પછી ગમનભાઈ પોતાના માતા-પિતાની સાથે અમદાવાદ ની અંદર જ રહેવા માટે જતા રહ્યા હતા અને ત્યાં તેમણે નાની મોટી નોકરી કરવાનું ચાલુ કર્યું હતું. જ્યાં તેઓ નોકરી કરતા હતા ત્યાં માત્ર પાંચસો રૂપિયા પગાર આપતા હતા અને તેમની ખરાબ પરિસ્થિતિ એ ત્યાં પણ સાથ છોડ્યો નહોતો.
ગમન ભાઈ ની ભગવાન આકરામાં આકરી પરીક્ષા લેતા હોય કેવી રીતે ખરાબ સમયમાંથી પસાર થવું પડ્યું હતું. સમય વીત્યા પછી એક દિવસે તેમના પિતા શ્રી ને અચાનક હૃદયરોગનો હુમલો આવતાની સાથે જ કરૂણ નિધન થયું હતું. પછી તેઓ પોતાના ગામ સાંથલ રહેવા માટે આવી ગયા હતા.
ગમન ભુવાજી ને બાળપણથી જ માતાજીની રેગડી ગાવાનો અને સાંભળવાનો ખૂબ જ શોખ હતો, ધીરે-ધીરે રેગડી શીખ્યા અને અત્યારે ગમન ભાઈ ના ગીતો આખા ગુજરાતની અંદર ધૂમ મચાવી રહ્યા છે. ગમનભાઈ દિપો માતાજી ના ભુવા પણ છે અને તેમના કુળદેવી માતા નો રૂડો પ્રસંગ પણ હતો ત્યારે તેના મિત્રના કહેવાથી સ્ટેજ ઉપર ગાવા માટે પણ ચડયા હતા.
તેઓ જ્યારે સ્ટેજ ઉપર ચડ્યા ત્યારે મળતી માત્રામાં રહેલા લોકોની સામે તેમણે માતાજીનું નામ લઈને ગીત ગાવાનું ચાલુ કર્યું હતું. તે ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને તેમના મિત્ર એ તેમને સ્ટુડિયો ની અંદર ગીત ગાવા માટે લઈ ગયા હતા. ગમનભાઈ એ પહેલું ગીત ‘ હે તારી બાવન બજારમાં દીવો બળે ‘ અને ત્યાર પછી થોડી સફળતા મળ્યા બાદ બીજો ગીત તેમણે ‘ મને માવતર મળે તો માં ‘ ગીત ગાયું હતું. ત્યાર પછી તેમણે ધીમે ધીમે ઘણા બધા ગીતો ગાયા હતા અને લાઈવ પ્રોગ્રામ માં પણ જવાનું ચાલુ કર્યું હતું.
ધીરે-ધીરે ગમનભાઈ એ મ્યુઝિકલ ગ્રુપ બનાવ્યું હતું જેનું નામ છે ડિપોએમ ગ્રુપ, ગમન ભાઈ ના ગીત આજે ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બની ચૂક્યા છે અને અત્યાર સુધીમાં તેમણે સૌથી વધારે ગીતોનના ટાઇટલ રીલીઝ થઈ ચૂક્યા છે. પહેલાના સમયમાં ગમન ભાઈ ના ઘરની પરિસ્થિતિ ક્યારેય નબળી હતી ત્યારે લાગ્યું અને તેમણે દસમા ધોરણ ભણ્યા પછી તેને છોડી દીધું હતું. પિતાના માથા ઉપર વધારે પડતો બોજ ન આવવાને કારણે નોકરી અથવા ધંધો કરવાનું વિચાર્યું હતું અને તેઓ અમદાવાદ રહેવા માટે ગયા હતા.
જ્યાં તેમણે પાંચ વર્ષ સુધી તો એક ફાઇનાન્સ ઓફિસ ની અંદર અને ડ્રાઇવર તરીકે નોકરી કરી હતી અને તેમણે 25૦૦ સુધી 3000 રૂપિયા મળતા હતા. ગમન ભાઈ ના મોઢા માં દિપેશ્વરી માતાજીનું મંદિર છે, મંદિર ની સાર સંભાળ રાખનાર અને પૂજા કરનારા કોઈ વ્યક્તિ નહોતા, તે સમયે ગમન ભાઈ ને લાગ્યું કે તેમને માતાજીની સેવા કરવી જોઈએ અને પૂજા કરી હતી કે તેમણે માતાજીની સેવા અને પૂજા કરવાનું શરૂ કર્યું હતું. ગમન ભુવાજી ખુબ નાની ઉમરમાં માતાજીની રેગડી ગાવા જતા હતા. તેમણે અત્યાર સુધીમાં ઘણા બધા ગીતો ગાયા છે અને જે ગીતો ગુજરાતી અંદર ખૂબ જ લોકપ્રિય બન્યા છે.